Thursday, April 25, 2024
HomeGujaratમોરબીનાં કાયાજી પ્લોટમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર આપઘાત

મોરબીનાં કાયાજી પ્લોટમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર આપઘાત

બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સરદારબાગ પાછળ કાયાજી પ્લોટમાં આવેલા શિવાલય ફ્લેટ નબર ૨૦૧ માંથી સુભાષભાઈ પરસોતમભાઈ પંચાલ (ઉ.વ.૪૭)એ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. ધટનાની જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઈને મૃતકનાં મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ એ ડીવીઝન પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ. એચ. યુ. ગોહિલ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!