Saturday, April 27, 2024
HomeGujaratમાળીયા(મી)માંથી ૧૬૫ કિલો અખાધ્ય ગોળનો જથ્થો ઝડપાયો

માળીયા(મી)માંથી ૧૬૫ કિલો અખાધ્ય ગોળનો જથ્થો ઝડપાયો

મોરબીના ત્રાજપર ખાતેથી ગઈકાલે મોરબી એલસીબીએ 1270 ડબ્બા અખાદ્ય ગોળાનો જથ્થો ઝડપી લીધા બાદ માળીયા(મી)ના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારના કરીયાણાની દુકાનમાંથી પોલીસે 11 ડબ્બા સડેલા ગોળના જથ્થા સાથે દુકાનદારને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

માળીયા પોલીસે ખાનગી બાતમીને પગલે માળીયા જુના રેલ્વે સ્ટેશન નજીક આવેલ સનભાઇ સલીમભાઇ મોવરની કારીયાણાં ની દુકાનમાં રેઇડ પાડી હતી આ દરમિયાન કરીયાણાની દુકાનમાથી ૩૩૦૦ની કિંમતના અખાધ્ય ગોળના ૧૧ ડબ્બામા આશરે ૧૬૫ કીલોનો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે ગોળનો જથ્થો જપ્ત કરી આરોપી સનભાઇ સલીમભાઇ મોવર વિરુદ્ધનપ્રોહી એક્ટ કલમ ૭૦(ક) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!