Thursday, May 9, 2024
HomeGujaratહળવદના શંકરપરા રામજી મંદિરે ખાતે બે દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

હળવદના શંકરપરા રામજી મંદિરે ખાતે બે દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

હળવદ શહેરના શંકરપરા રામજી મંદિર ખાતે તા. ૦૨ અને ૦૩ ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આજથી ધામધૂમપૂર્વક કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

હળવદ શંકરપરા રામજી મંદિર ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસીય ઉજવાશે. જેમાં આજે તા.૦૨ ને બુધવારના રોજ યજ્ઞ યોજાશે અને તા.૦૩ને ગુરુવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મોટી પ્રતિષ્ઠા મહોત્સવમાં રામ લક્ષ્મણ જાનકી, રામનાથ મહાદેવ, રામદેવપીર મહારાજે, હનુમાનજી મહારાજ, ગણપતિ દેવા, સહીતના દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. મહોત્સવમાં સાધુ સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે મહોત્સવમાં મહંત અંબારામદાસબાપુ, કથાકાર અર્જુનદાસ સારથી, મહંત દલસુખ મહારાજ અને મહંત દીપકરામ મહારાજ ઉપસ્થિત સહિતના અનેક મંહતો ઉપસ્થિત રહેશે.આ મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા શંકરપરા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!