Wednesday, April 24, 2024
HomeGujaratમોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા કોરોના રસીનો બીજે ડોઝ આપવા માટે ગઈકાલે...

મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા કોરોના રસીનો બીજે ડોઝ આપવા માટે ગઈકાલે રસીકરણ કેમ્પ યોજાશે

વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે હાલ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સમસ્ત જૈન સમાજ મોરબી દ્વારા સમાજનાં ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ભાઈઓ-બહેનો માટે કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવા માટે ગઈકાલે તા. ૧૧ને મંગળવારનાં રોજ બોયઝ હાઈસ્કૂલ, વસંત પ્લોટ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સવારે ૯ કલાકથી સાંજે ૫ વાગ્યા સુધી કલાકથી યોજાનાર આ કેમ્પમાં જૈન સમાજનાં ૪૫ વર્ષથી વધુ વયનાં ભાઈઓ-બહેનોને રસીનો બીજો ડોઝ આપવામાં આવશે. આ રસીકરણ કેમ્પમાં રસી મુકાવવા આવતી વખતે પોતાનું ઓરીજીનલ આધારકાર્ડ સાથે રાખવું આવશ્યક છે તેમ સમસ્ત જૈન સમાજના આગેવાનોની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!