Saturday, July 27, 2024
HomeGujaratહળવદમાં ટ્રેન અડફેટે યુવાનનું મોત : રેલવે પોલીસે કાર્યવાહી આરંભી

હળવદમાં ટ્રેન અડફેટે યુવાનનું મોત : રેલવે પોલીસે કાર્યવાહી આરંભી

હળવદમાં બે દિવસમાં બે લોકોના ટ્રેન હડફેટે આવી જતા મોત થયાના બનાવો સામે આવ્યા છે. જેમાં આજે હળવદ રેલવે સ્ટેશન સામે એક યુવક ટ્રેન હડફેટે આવી જતા જેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા અમિત કાનજીભાઈ રાઠોડ નામના 35 વર્ષ યુવકનું ટ્રેન નીચે કપાઈ જતા મોત નીપજ્યું હતું. જેમાં હળવદ રેલવે સ્ટેશન સામે ટ્રેન અડફેટે કોઈ યુવાન આવી ગયો હોવાની જાણ થતા જ આજુબાજુના વિસ્તારના લોકો સ્થળ પર દોડી ગયા હતા. અને બનાવ અંગે 100 નંબર પર કોલ કરી જાણ કરી હતી. જેને લઇ રેલવે પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!