Tuesday, May 21, 2024
HomeGujaratમાળીયા મી.માં અકળ કારણોસર યુવકે ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

માળીયા મી.માં અકળ કારણોસર યુવકે ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

માળીયા મી.માં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં માળીયા મી.નાં મોટાદહીસરા ખાતે રહેતા અશ્વીનભાઇ ગોવિંદભાઇ કાંઝીયા નામના યુવકે ગઈકાલે તા.૨૯/૧૧/૨૦૨૩ સવારના સમયે કોઈ કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક માળીયા મી. સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરતા માળીયા મી. પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!