Sunday, May 19, 2024
HomeGujaratભલગામ નજીક કંપનીમાં કામ કરતા યુવાનનું વીજ શોકથી મોત

ભલગામ નજીક કંપનીમાં કામ કરતા યુવાનનું વીજ શોકથી મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કંપનીમાં અકસ્માતે વીજ શોક લાગેલ યુવાનનું સારવાર દરમીયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર પંથકના ભલગામ પાસે આવેલ વેંટો ફાર્મા પ્રાઇવેટ લીમીટેડમાં કામ કરતા પ્રકાશકુમાર નેશાદ (ઉ.વ.૨૨) રહે.ભલગામ તા.વાંકાનેરવાળાને અકસ્માતે વિજ કરંટ લાગતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન દરમિયાન તેનું મોત થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!