Friday, May 17, 2024
HomeGujaratમોરબીના બરવાળા ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના બરવાળા ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા નરેશભાઇ જીનાભાઇ ખાંભલા ઉવ.૨૨ એ કોઈ કારણોસર બરવાળા ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ઝાડ સાથે દોરડું બાંધી પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા નરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે નરેશભાઈની ડેડબોડી બરવાળા ગામના હીરાભાઈ કરમનભાઇ મોરબી સરકારી હોસ્પિટલે લાવતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે યુવકના અકાળે મોત અંગે અ.મોતની નોંધ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!