Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં પંચાસર ગામે નદીનાં પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાનાં પંચાસર ગામે નદીનાં પાણીમાં ડુબી જતાં યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પંચાસર ગામે રહેતા જીતેન્દ્રભાઈ રામજીભાઈ ધામેચા (ઉ.વ.૨૫) નામનો યુવાન ગઈકાલે તા. ૩૦નાં રોજ પંચાસર ગામની નદીમાં કોઈ કારણસર ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માતે મોતનાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!