Saturday, April 20, 2024
HomeGujaratહળવદ તાલુકાના નવા અમરાપર ગામે ૩૨ જેટલી ભેંસો નર્મદા કેનાલમાં ખાબકી

હળવદ તાલુકાના નવા અમરાપર ગામે ૩૨ જેટલી ભેંસો નર્મદા કેનાલમાં ખાબકી

મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાના નવા અમરાપર ગામે આજે ૩૨ જેટલી ભેંસો નર્મદા કેનાલમાં પડી ગઈ હતી. ગ્રામજનોને જાણ થતા તાત્કાલીક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને ભારે જહેમત બાદ ગ્રામજનોએ તમામ ભેંસોને બહાર કાઢી બચાવી હતી. નર્મદા કેનાલની પારી જર્જરિત હોવાથી ભેંસો પાણી પીવા જતા કેનાલમાં પડી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે તાત્કાલિક ધોરણે કેનાલની આ જર્જરિત પારીનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!