Friday, April 26, 2024
HomeGujaratABVP મોરબી શાખા દ્વારા રાણી લક્ષ્મીબાઈ ની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ...

ABVP મોરબી શાખા દ્વારા રાણી લક્ષ્મીબાઈ ની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઇ 1949 થી રચનાત્મક કાર્યક્રમો કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ગઇકાલે “વિરાંગના રાણી લક્ષ્મીબાઇ” ની જન્મજયંતિ અને “સ્ત્રી શક્તિ દિવસ” ની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

જેમા બહેનો તેમજ ભાઈઓ કાર્યકર્તા દ્વારા લક્ષ્મીબાઈ ના જીવન ચારિત્ર્ય ની યાદ કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા, નગર અધ્યક્ષ જશવંતભાઈ મીરાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બહેનો અને ભાઈઓ કાર્યકર્તા દ્વારા રાણી લક્ષ્મીબાઈ ના જીવન ચારિત્ર્ય વિશે વક્તવ્ય પણ આપ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!