Thursday, April 18, 2024
HomeGujaratએબીવીપી મોરબી દ્વારા પુલવામા માં વીરગતિ પામેલા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

એબીવીપી મોરબી દ્વારા પુલવામા માં વીરગતિ પામેલા શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

કેન્ડલ માર્ચ તેમજ પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી

- Advertisement -
- Advertisement -

તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના જમ્મુ-કાશ્મીરના પુલવામાં ખાતે જ્યારે CRPF ના જવાનોનું કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે ‌ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશે મોહમ્મદ દ્વારા પૂર્વ આયોજિત હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં CRPF ના 45 જવાનો શહીદ થયા હતાં તેમજ 39 જવાન ઇજાગ્રસ્ત થયા હતાં જે અંતર્ગત ગઇકાલે ABVP મોરબી શાખા દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા સૈનિકો ને પુષ્પ અર્પણ તેમજ કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ વીરગતિ પામેલા શહીદોના આત્માને શાંતિ અર્થે મૌન પાડવામાં આવ્યું હતું. તેમજ વીર જવાનો અમર રહો નો નાદ પોકારવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!