Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેર : આંબેડકરનગરમાં રહેતા સગીરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

વાંકાનેર : આંબેડકરનગરમાં રહેતા સગીરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર આંબેડકરનગર શેરી-૩ માં મોહનભાઇ ગેડીયાના મકાનમાં ભાડે રહેતા મૂળ સાગાંણી તા.ચોટીલાના વતની રાજદીપભાઇ માનસીંગભાઇ ધરજીયા (ઉ.વ.૧૭) નામનાં સગીરે ગઈકાલે કોઈ કારણોસર પોતાના રૂમમાં પંખા સાથે ચુંદડી વડે ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાંકાનેર સીટી પોલીસે આ બનાવની નોંધ કરીને સગીરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!