Friday, March 29, 2024
HomeGujaratમોરબી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડને લગતી તમામ કામગીરી આટલી તારીખ સુધી રહેશે બંધ...

મોરબી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડને લગતી તમામ કામગીરી આટલી તારીખ સુધી રહેશે બંધ…

મોરબી શહેર અને મોરબી તાલુકાની પુરવઠા શાખાની કામગીરીનું વિભાજન થવાની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા ચાલુ હોવાના કારણસર તા.૧૦/૦૨/૨૦૨૨ થી તા.૧૫/૦૨/૨૦૨૨ સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા તેમ ડી.જે.જાડેજા મામલતદારની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે હાલમાં મોરબી તાલુકામાં પુરવઠા શાખાને લગતી મોરબી શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારની સંયુક્ત કામગીરી મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા કચેરી લાલબાગ સેવાસદન ખાતે કરવામાં આવે છે. આ કામગીરી વિભાજન કરવાનું હોવાથી તા.૧૦/૦૨ થી તા.૧૫/૦૨/૨૦૨૨ સુધી રેશનકાર્ડની તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!