Thursday, May 2, 2024
HomeGujaratવતન કાજે પોતાનો જીવ ન્યોછાવર કરનાર શહીદ જવાનના પરિવારને એક લાખની સહાય...

વતન કાજે પોતાનો જીવ ન્યોછાવર કરનાર શહીદ જવાનના પરિવારને એક લાખની સહાય અર્પણ કરાઈ

ગુજરાતે ગત તા.7-12-2022 નાં રોજ એક સપૂત ખોયો હતો. દેશની રક્ષા કાજે તેણે પંજાબના જલંધરમાં પોતાનો જીવ ન્યોછાવર કરી દિધો હતો. દેશની સુરક્ષા કરવાની નેમ લઈ આર્મી સાથે જોડાયેલા ગાંધીનગર જીલ્લાના વાસણા ચૌધરી ગામના દિનેશ પટેલની પંજાબના જલંધરમાં પોસ્ટિંગ હતું. જ્યાં તેણે ફરજ દરમીયાન શહીદી વહોરી હતી જેની આત્માને શાંતી મળે અને દેશ માટે પોતાનો જીવ ગુમાવનારા જવાનના પરિવારને થોડી આર્થિક સહાય પૂરી થાય તે માટે સેવા એ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયા દ્વારા શહીદ જવાનના માતા-પિતાને મળીને એક લાખનો ચેક અર્પણ કર્યો હતો. અને તેમણે કહ્યું હતું કે, તેમણે આમ કરી માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!