Wednesday, April 24, 2024
HomeNewsMorbiમોરબીમાં એક વૃદ્ધા પ્રાઇમસની ઝાળથી દાઝી જતા તેમનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં એક વૃદ્ધા પ્રાઇમસની ઝાળથી દાઝી જતા તેમનું સારવાર દરમિયાન મોત

મોરબી શહેરના રોહીદાસપરામાં રહેતા દિવુબેન મોહનભાઇ શુક્લ ગત તા. 28 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ચા બનાવતા હતા. ત્યારે પ્રાઇમસની ઝાળ કપડાને અડી જતા શરીરે દાજી ગયા હતા. તેમને પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ડોક્ટરે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરતા ત્યાં બર્ન્સ વોર્ડમાં સારવારમાં દાખલ કરેલ હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન તા. 31 ઓગસ્ટના રોજ મૃત્યુ થયું હતું. ગઈકાલે તા. 24 સપ્ટેમ્બરના રોજ પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!