Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબીમાં અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ લેતા આપઘાત

મોરબીમાં અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ લેતા આપઘાત

મોરબીમાં યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત મળતી માહિતી મુજબ તેની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 24ના રોજ મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં પારસભાઇ રમેશભાઇ દાદલ (ઉ.વ. 28, રહે. મૌમેયા મોરા, તા. રાપર, જી. કચ્છ)એ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!