Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે વૃદ્ધે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ

વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે વૃદ્ધે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામમાં રહેતા વીરજીભાઇ પોપટભાઇ વીંજવાડીયા (ઉ.વ. 60)એ ગઈકાલે તા.૧૬ના રોજ કોઇ કારણસર પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. આથી, તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!