Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિનાં લોકો માટે પૂ.રણછોડદાસજી મહારાજે ૮૦ વર્ષ પૂર્વે...

મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિનાં લોકો માટે પૂ.રણછોડદાસજી મહારાજે ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધીય ઉપચાર અમૃતધારાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે

અતિ જરૂરીયાત વાળા કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોએ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમ્યાન જલારામ પ્રાર્થના મંદિર નો રૂબરૂ સંપર્ક કરવો

- Advertisement -
- Advertisement -

મોરબી : વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા પૂ.રણછોડદાસજી મહારાજ દ્વારા આજ થી ૮૦ વર્ષ પૂર્વે સુચવેલ ઔષધિય પ્રસાદ અમૃતધારાનું સર્વ જ્ઞાતિનાં લોકો માટે વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનું વિતરણ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાક દરમ્યાન કરવામાં આવશે. કોરોનાની મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીની સારવારમાં આ આયુર્વેદીક ઉપચાર અકસીર હોય, અતિ જરૂરીયાત વાળા દર્દીઓને અગ્રીમતા આપવામાં આવશે. ઔષધિ મેળવવા માટે રૂબરૂ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આગામી સમયમાં સમયાંતરે આ આયુર્વેદીક ઔષધિનું વિનામુલ્યે વિતરણ કરવામા આવશે તેમ જલારામ મંદિર મોરબીનાં અગ્રણીઓએ જણાવ્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!