Wednesday, May 1, 2024
HomeGujaratમોરબી રાજપૂત સમાજ દ્વારા આયોજિત શરદોત્સવમા ટ્રસ્ટીઓએ સમાજ વાડી બનાવવા અનુદાન આપ્યું

મોરબી રાજપૂત સમાજ દ્વારા આયોજિત શરદોત્સવમા ટ્રસ્ટીઓએ સમાજ વાડી બનાવવા અનુદાન આપ્યું

ગઈકાલે શરદપૂનમની રાત્રે રાજપૂત સમાજ દ્વારા શરદોત્સવ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજપૂત સમાજની બહેનો રાસ ગરબે ઘૂમી હતી.ત્યારે આ કાર્યક્રમ માં રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપૂત સમાજ દ્વારા યોજવામાં આવેલ શરદ પૂનમ મહોત્સવમાં સમાજ ની વાડી બનાવવા માટે રાજપૂત સમાજના ટ્રસ્ટીઓ મોરબી જીલ્લા રાજપૂત સમાજના ટ્રસ્ટીઓ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા રંગપર,દશરથસિંહ ઉદુભા ઝાલા અદેપર, મહાવીરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા વીરપરડા, નરબીરસિંહ વિજયસિંહ ઝાલા રંગપર,કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા વઘાસીયા, નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વાધરવા,મેઘુભા નરભેસિંહ ઝાલા રંગપર, દિલીપસિંહ જીવુભા ઝાલા સાદુરકા અને રઘુવીરસિંહ કરણસિંહ ઝાલા ખીજડીયા એમ નવ ટ્રસ્ટીઓએ ઉદાર હાથે અનુદાન આપ્યું હતું.ત્યારે આ તમામ ટ્રસ્ટીઓએ રૂપિયા ૧૧-૧૧ લાખનું અનુદાન અર્પણ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!