Saturday, May 4, 2024
HomeGujaratહળવદના ઘનશ્યામનગર ગામની પરિણીતાએ ફીનાઇલ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદના ઘનશ્યામનગર ગામની પરિણીતાએ ફીનાઇલ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદ તાલુકાના ઘનશ્યામનગર (નવા ધનાળા) ગામે રહેતી પરિણીતાએ અગમ્ય કારણો સર ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને તાબડતોબ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવી હતી.

- Advertisement -
- Advertisement -

ઘનશ્યામનગર (નવા ધનાળા) ગામની પરિણીતા સોનલબેન સીરીશભાઇ કંઝારીયા (ઉ.વ.૨૪)એ કોઈ પણ કારણસર પોતાના ઘરે ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેની પરિવારજનોને જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હળવદની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પરિણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષ હોય તેણીએ ક્યાં કારણોસર ફીનાઇલ પીધું તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!