Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવાશે

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવાશે

બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુંરામના જન્મોત્સવની ઉજવણી અંગે મોરબી પરશુરામ યુવા ગ્રુપ જબરદસ્ત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

પરશુરામ જન્મોત્સવ નિમિતે આગામી તા. ૦૨/૦૫ને સોમવારના રોજ રાત્રે મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે દાંડિયા રાસ યોજાશે. વધુમાં આગામી તા. ૦૩/૦૫ ના રોજ સાંજે ચાર વાગ્યે ગાયત્રી મંદિર વાઘપરા થી પરશુરામધામ મંદિર સુધી શોભા યાત્રા યોજાશે. તેમજ સાંજે ૭:૩૦ પરશુરામ ધામમાં મહાઆરતી યોજાશે અને સાંજે ૮ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન આવસરે પધારવા પરશુરામ યુવા ગ્રૂપ મોરબીના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ સહિતનાઓ દ્વારા આહવાન કરાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!