Saturday, May 18, 2024
HomeGujaratપાટીદાર નવરાત્રી મહોત્સવમાં ચોથા-પાંચમા નોરતે શહીદ જવાનોના પરિવારજનોને ચેક વિતરણ કરાયા

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ચોથા-પાંચમા નોરતે શહીદ જવાનોના પરિવારજનોને ચેક વિતરણ કરાયા

- Advertisement -
- Advertisement -

હાલ નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે ઠેર-ઠેર રસ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે મોરબીનાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ચોથા-પાંચમા નોરતે સમાજમાં ઉદાહરણરૂપ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં કેરલાના શહીદ જવાન વૈશાખ એચ, ગુજરાતના મહેસાણાના શહીદ જવાન સંજય પોપટભાઈ પટેલ, ઉત્તરપ્રદેશના શહીદ જવાન અશોક કુમાર અને હરિયાણાના ગુડગાંવનાં શહીદ જવાન તરૂણ ભારદ્વાજના પરિવારજનોને 1-1 લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય કરી માં ભારતીનું ઋણ ચૂકવી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દાતાઓએ ધન્યતા અનુભવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!