Saturday, April 27, 2024
HomeGujaratહળવદના ઘનશ્યામપુર ગામે પૈસાની લેતી દેતી મામલે વેપારી યુવાનને જાનથી મારી નાંખવાની...

હળવદના ઘનશ્યામપુર ગામે પૈસાની લેતી દેતી મામલે વેપારી યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી : ફરીયાદ નોંધાઈ

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ઉમીયા પાર્કમાં રહેતા અને વેપાર ધંધો કરતા રવીરાજભાઇ ભુપેન્દ્રભાઇ ઠાકર (ઉ.વ.૨૫) એ હળવદના ઘનશ્યામપુર ગામના કાળુભાઇ ખેગારભાઇ ભાટીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૭ ના રોજ સાંજના પાંચેક વાગ્યે ઘનશ્યામપુર ગામે ફરીયાદી આરોપી પાસે વાડીના ઉધળના રૂપીયા ૬,૦૦,૦૦૦ માંગતા હોય જે રૂપીયા લેવા ગયેલ હોય ત્યારે આરોપીએ ફરીયાદી રવિરાજ ઠાકરને તથા સાહેદ મહાવીરભાઈને કહેલ કે પૈસા આપવા નથી હવે પૈસા લેવા આવશો તો જાનથી મારી નાખવા પડશે તેવી ધમકી આપી ફરીયાદીને ઢીકો માર્યો હોવાની ફરિયાદ નોંધવાતા હળવદ પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!