Thursday, March 28, 2024
HomeGujaratમોરબીમાં શનાળા રોડ પ્રેમ સબંધ મામલે વકીલને માર મારી જાનથી મારી નાખવાની...

મોરબીમાં શનાળા રોડ પ્રેમ સબંધ મામલે વકીલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરનગરમાં રહીને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જયદીપભાઈ બાલુભાઈ પાંચોટિયાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્ર ગીરીશભાઈની બહેનને આરોપી જયેશભાઈ હરજીવનભાઈ દસાડીયાના મામાનો દીકરો નિકુંજ ભગાડી લઇ ગયેલ હોય અને ફરિયાદી જયદીપભાઈએ શોધખોળ કરવામાં મદદ કરેલ હોય જે આરોપીને સારું નહિ લાગતા આરોપી જયેશભાઈ હરજીવનભાઈ દસાડીયા તથા અશ્વિનભાઈ હરજીવનભાઈ દસાડીયાએ ગાળો આપી ઝપાઝપી કરી મોઢાના ભાગે મૂઢ ઈજા કરી આરોપી આશિષભાઈ આદ્રોજા તથા તુલસીભાઈ કોળીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!