Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીના લીલાપર નજીક મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર સળગાવા મામલે સામસામી ફરિયાદ

મોરબીના લીલાપર નજીક મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર સળગાવા મામલે સામસામી ફરિયાદ

મોરબીના લીલાપર નજીક મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર સળગાવનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. તેમજ સામે પક્ષે યુવાને પતિ-પત્ની ઝઘડામાં સમાધાન માટે ગયા ત્યારે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લીલાપર રોડ પર આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા સોયબભાઈ હનીફભાઇ વગાડીયા અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન સોંયબનો મિત્ર ઇકબાલ રજાક કાસમાણી આવ્યો હતો અને બન્નેને ઝઘડો ન કરવા સમજાવટ કરતો હતો. જો કે આ દરમિયાન સોયબ અને ઇકબાલ વચ્ચે ઝઘડો થતા ઇકબાલે સોયબને કુહાડીનો ઘા મારી હાથમાં ઈજા પહોંચાડી હતી. જે બાદ સોયબને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન ઈકબાલે સોયબના ઘરમાં આગ લગાડી દીધી હતી. આ બનાવ અંગે એ સોયબે ઇકબાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!