Tuesday, May 21, 2024
HomeGujaratકોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતી માટે...

કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતી માટે શાંતી હવનનું આયોજન

મોરબીમાં ૧૩૫ નિર્દોષ લોકોને મોતના ખપ્પરમાં હોમનાર ઝૂલતા પુલની દુર્ઘટના આખા વિશ્વમાં ગાજી હતી. તે ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોની દિવ્ય આત્માને શાંતી અર્પણ માટે મધ્યસ્થ ચૂંટણી પ્રચાર કાર્યાલય મોરબી ખાતે શાંતી હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જયંતીલાલ પટેલના જણાવ્યા અનુસાર, મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં ભોગ બનેલ મૃતકોના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ અર્પણ તે માટે મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલના મધ્યસ્થ કાર્યલય ખાતે આવતીકાલે સવારે 10:00 વાગ્યે “શાંતિ હવન” નું આયોજન કરવામાં આવ્યું છે. જેથી સૌ મોરબીવાસીઓને મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે “શાંતી હવન”માં ઉપસ્થિત રહેવા જયંતીલાલ જેરાજભાઈ પટેલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!