Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં ચાલુ વીજલાઈનને અડી જતા ગાયનું મોત

મોરબીમાં ચાલુ વીજલાઈનને અડી જતા ગાયનું મોત

મચ્છુનગર મોરબીના રહેવાસી મોતીભાઇ સુરેશભાઇ પરસાણીયાની માલિકીની ગાય ગઈકાલે બારે ચરવા ગઈ હતી. ત્યારે ગાય પશુપાલકના ઘરથી થોડે દુર કેનાલ પાસે આવેલ ચરી રહી હતી. તે દરમિયાન ત્યાં રહેલ પી.જી.વી.સી.એલ ના થાંભલા પાસે વીજપાવરને અચાનક ગે અડી જતા તેને શોક લાગ્યો હતો. અને સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જેને લઇ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!