Friday, March 29, 2024
HomeGujarat'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્યદિન રાષ્ટ્ર પર્વની ઉજવણી અન્વયે પૂર્વ સંધ્યાએ તા.૧૪/૦૮/૨૦૨૧ના સાંજે ૬ કલાકે એપીએમસી, મોરબી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જાહેર જનતાને આ કાર્યક્રમ નિહાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!