Friday, April 26, 2024
HomeGujaratમોરબીના રીટાયર્ડ એએસઆઈના પુત્રવધુએ બીએડમાં ૯૮.૮ ટકા મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

મોરબીના રીટાયર્ડ એએસઆઈના પુત્રવધુએ બીએડમાં ૯૮.૮ ટકા મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

બેટી બચાવો બેટી પઢાવો ઉક્તિ અનુસાર મોરબીના નિવૃત પોલીસ કર્મચારીએ તેના પુત્રવધુને આગળ અભ્યાસની તક પૂરી પાડી હતી તો પુત્રવધુએ પણ બીએડમાં ૯૮.૮ ટકા મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. મૂળ જોડીયાના વતની અને હાલ મોરબીમાં વસવાટ કરતા સુરેશગીરી જેઓ રીટાયર્ડ એએસઆઈ છે તેના પુત્રવધુ ગોસાઈ મમતાબેન રવિરાજગીરીએ બીએડમાં ૯૮.૮ ટકા મેળવી પોતાના સસરા સુરેશગીરી અને પિતા અશોકગીરીનું ગૌરવ વધાર્યું છે. જે બદલ પરિવારજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!