Friday, May 3, 2024
HomeGujaratહળવદ પંથકમાંથી વન્યપ્રાણી ઝરખનો મૃતદેહ મળી આવ્યો:વન વિભાગે તપાસ શરૂ કરી

હળવદ પંથકમાંથી વન્યપ્રાણી ઝરખનો મૃતદેહ મળી આવ્યો:વન વિભાગે તપાસ શરૂ કરી

બે દિવસ પહેલા હળવદમાં મામલતદાર કચેરી પાસે આંટાફેરા કરતા ઝરખનો વિડિયો વાયરલ થયો હતો

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાંથી લુપ્ત થતી પ્રજાતિ ઝરખ નો મૃતદેહ મળી આવ્યો છે. માળીયા હાઈવે પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાંથી મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમ ને જાણ કરવામાં આવી છે. જો કે બે દિવસથી મામલતદાર કચેરી આજુબાજુ આંટાફેરા કરતું હોવાનો વિડીયો પણ વાઇરલ થયો હતો.

હળવદ પંથકમાંથી મહત્વનાં સમાચાર સામે આવ્યો છે. હળવદમાંથી ઝરખનો મૃતદેહ મળી આવ્યો છે. લુપ્ત થતી પ્રજાતિ એવા ઝરખનો મૃતદેહ મળી આવતા વન વિભાગને જાણ કરવામાં આવી છે. માળિયા હાઈવે પર રીલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાંથી મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસથી મામલતદાર કચેરી આજુબાજુ આટાફેરા કરતુ હોવાનો વિડીયો પણ વાઇરલ થયો હતો. ત્યારે લુપ્ત થતી પ્રજાતિ ઝરખનો મૃતદેહ મળી આવતા વનવિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમ હરકતમાં આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!