Sunday, April 28, 2024
HomeGujaratટંકારાના વાછકપર ગામેં પાણીના ખાડામાં ડૂબી જતાં સગીરનું મોત

ટંકારાના વાછકપર ગામેં પાણીના ખાડામાં ડૂબી જતાં સગીરનું મોત

ટંકારા તાલુકાના વાછકપર ગામે પાણીના ખાડામાં દુબી જતા ૧૫ વર્ષના સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા ગંગાદાસ કાળુભાઇ પરમાર (ઉ.વ.૧૫) અકસ્માતે પાણી ભરેલા ખાડામાં ડુબી જતા આ અંગેની પરિવારજનોને જાણ થતાં.રાજકોટમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જયાં ફરજ પરના ડોકટરે સગીરને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!