Friday, April 26, 2024
HomeGujaratવસંતપંચમીના પાવન અવસરે સંસ્કાર ધામ મોરબી દ્વારા રામમંદિર નિર્માણ માટે સમર્પણ

વસંતપંચમીના પાવન અવસરે સંસ્કાર ધામ મોરબી દ્વારા રામમંદિર નિર્માણ માટે સમર્પણ

આજે વસંતપંચમીના પાવન અવસરે રામજન્મભૂમી તીર્થ ક્ષેત્રના નિધી સમર્પણ અભિયાનમાં સ્વામી નારાયણ સંસ્કારધામના સંતો દ્વારા રામમંદિર નિર્માણ માટે રુ 1,11,111 નું સમર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પુરાણી સ્વામી શાસ્ત્રી સ્વામી તથા મહંત સ્વામી સાથે સંસ્કાર ધામ મોરબીના આગેવાનો તથા રામજન્મભૂમી તીર્થ ક્ષેત્રના સંયોજક રામનારાયણભાઈ દવે, પરેશભાઈ તન્ના, રમેશભાઈ પંડ્યા તથા મહેન્દ્રભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!