Friday, April 26, 2024
HomeGujaratમાટેલ ધામે કાર્તિકી પુનમના દિવસે માં ખોડીયારના દર્શન કરવા ભક્તો પહોંચ્યા :...

માટેલ ધામે કાર્તિકી પુનમના દિવસે માં ખોડીયારના દર્શન કરવા ભક્તો પહોંચ્યા : કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પ્રવેશ અપાયો

મોરબીના વાંકાનેર નજીક આવેલા પ્રસિદ્ધ માટેલ ધામ ખાતે કાર્તિકી પૂનમ પર દર્શનાર્થીઓ નો ધોધ : કોવિડ 19 ગાઈડલાઈનના નિયમો સાથે દર્શનાર્થીઓને મંજુરી

- Advertisement -
- Advertisement -

મોરબીના વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ માટેલ ખાતે આવેલા ખોડિયાર માતાજી ના ધામે ભક્તોનું ઘોડા પુર ઉમટી પડ્યું છે જેમાં આજે કારતક માસની પૂનમ એટલે કે કાર્તિકી પૂનમનું મોટું મહ્ત્વ હોય દર્શનાર્થીઓ સવારથી જ માં ખોડિયારના આશીર્વાદ લેવા પહોંચી ગયા છે ત્યારે ખોડીયાર માતાજી મંદિર ટ્રસ્ટ સંચાલકો દ્વારા દર્શનાર્થીઓ ને પણ કોવિડ19 ના નિયમો હેઠળ જ પ્રવેશ આપવામાં આવ્યો છે અને સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક સેનેટાઈસર સહિતની સાવચેતીઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!