Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત રંગ લાવી : રેમડીસીવર ઇન્જેક્શન માટે હવે...

મોરબીમાં જિલ્લા ભાજપ પ્રમુખની રજુઆત રંગ લાવી : રેમડીસીવર ઇન્જેક્શન માટે હવે આરટીપીસીઆર રિપોર્ટ ફરજીયાત નહિં

મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લાનાં દર્દીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને કોરોના દર્દીઓને રેમડીસીવર ઈન્જેકશન મેળવવા માટે RTPCR રિપોર્ટ ફરજીયાત માંગવામાં આવતો હતો તેમાં મુક્તિ માટે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે સરકારે આ રજુઆત પર મંજુરીની મહોર મારી રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે RTPCR રિપોર્ટ ફરજીયાત હતો તેમાંથી મુક્તિ આપેલ છે. હવે કોરોના દર્દીઓને RTPCR ના રિપોર્ટ વગર પણ રેમડેસીવીર ઈન્જેકશન મળી શકશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!