Friday, March 29, 2024
HomeGujaratસ્વ.મહેન્દ્રભાઈ માતરિયાની પ્રથમ પુણ્ય તિથિ નિમિતે પાટીદાર ધામને રૂપિયા એક લાખનું દાન

સ્વ.મહેન્દ્રભાઈ માતરિયાની પ્રથમ પુણ્ય તિથિ નિમિતે પાટીદાર ધામને રૂપિયા એક લાખનું દાન

સ્વ.મહેન્દ્રભાઈ મનજીભાઈ માતરિયાના ચાર કારખાનાના ભાગીદારો દ્વારા પાટીદારધામને દાન અર્પણ કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલી અર્પી

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી,સ્વ.મહેન્દ્રભાઈ મનજીભાઈ માતરિયાનું ગત વર્ષે દુઃખદ અવસાન થયેલ. તેઓ પાટીદારધામ-મોરબીના ટ્રષ્ટી હતા,તેઓ લેમિકોન વુડલેમ એલ.એલ.પી,લેકમાં પેનલ ઇન્ડ. ફ્લોરિડા સીરામીક,બેન્ટા સિરામિક એમ ચાર ફેક્ટરીમાં ભાગીદારી ધરાવતા હતા, સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે અને એમને શરૂ કરેલ કાર્યને આગળ ધપવવા માટે એમના તમામ કારખાનાના પાર્ટનર દ્વારા પચીસ પચીસ હજાર લેખે ચાર કારખાના તરફથી રૂપિયા એક લાખની માતબર રકમનું દાન પાટીદારધામને અર્પણ કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલી અર્પણ કરેલ છે,જે રકમ પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જી.પી.એસ.સી.સેન્ટરમાં આવતા વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ ઉભી કરવા, ક્લાસિસનો ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે,પાટીદાર ધામ તેમના તમામ ભાગીદારોનો ખૂબ ખૂબ ખૂબ ખૂબ ઋણ સ્વીકાર કરે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!