Friday, April 26, 2024
HomeGujaratમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આઠ આરોપીએ કરી જામીન અરજી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આઠ આરોપીએ કરી જામીન અરજી

મોરબીના ચકચારી કેસ એવા ઝૂલતા પુલ દુર્ઘટના કેસ માં જે તે સમયે પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી હતી જે પૈકી પેહલા પાંચ આરોપી ને જેલ હવાલે કરાયા હતા અને અન્ય ચાર ના પાંચ દિવસ ના રિમાન્ડ મંજુર થયા હતા જે રિમાન્ડ પૂર્ણ થતાં તેને પણ જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે તમામ નવ આરોપીઓ હાલમાં જેલ હવાલે છે.

- Advertisement -
- Advertisement -

જે પૈકી ઝૂલતા પુલ રીનોવેશન નો કોન્ટ્રાકટ રાખનાર કંપનીના પ્રકાશ પરમાર નામના આરોપીએ અગાઉ જામીન અરજી મૂકી હતી તેમજ ગઈકાલે અન્ય આઠ આરોપી દેવાંગ પરમાર,દિનેશ દવે,દિપક પારેખ, માદેવ સોલંકી, મનસુખ ટોપીયા, અલ્પેશ ગોહિલ ,દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણ એ મોરબી કોર્ટમાં જામીન અરજી કરી છે જેથી આ જામીન અરજીની સુનાવણી તા ૨૧ ના રોજ કરવામાં આવશે એવું મોરબી કોર્ટ દવારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!