Tuesday, May 21, 2024
HomeGujaratઅણીયારી પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

અણીયારી પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

અણીયારી પ્રાથમિક શાળાના આચાર્ય મનુભાઈ જાકાસણીયા સ્વૈચ્છિક નિવૃત થતા તેમનો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ આ તકે ગામના સરપંચ, શાળાના શિક્ષકો, આગેવાન ગ્રામજનો, બાળકો, SMC અધ્યક્ષ, SMC સભ્યો, પંચાયત સભ્યો, CRC કૉ. ઓર્ડીનેટર, તાલુકા શાળાના આચાર્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ અવસરે સેવા નિવૃત થતા મનુભાઈનું શાલ ઓઢાડી, સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો અને શિક્ષક ગણની હાજરીમાં મનુભાઈ જાકાસણીયાએ શાળાને ભેટ સ્વરૂપે ૧૧,૧૧૧ રૂપિયા આપ્યા હતા. ગ્રામજનોએ આ પહેલને આવકારી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!