Friday, May 3, 2024
HomeGujaratટંકારાનાં હરબટીયાળી ગામના ખેડૂતે કોવિડ કેર સેન્ટરમાં આપ્યા ૪૦૦ કિલો તરબુચ

ટંકારાનાં હરબટીયાળી ગામના ખેડૂતે કોવિડ કેર સેન્ટરમાં આપ્યા ૪૦૦ કિલો તરબુચ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના સામાન્ય ખેડુત અને સમાજ સેવક દેવરાજભાઇ સંધાણીએ પોતાની વાડીમા વાવેલ તાજા તરબૂચ મોરબીના જોધપર ખાતે ચાલતા પાટીદાર કોરોના કેર સેન્ટરમાં ૪૦૦ કિલો તરબૂચ દર્દીઓની સેવામાં પહોંચાડ્યા હતાં અને તેમનાથી થતી યથાયોગ્ય મદદ દેશમાં આવી પડેલ કોરોના સંકટમાં કરી સાથે અન્યને આગળ આવવા પ્રેરણારુપ ઉદાહરણ પુરી પાડી જગતના તાત ની સાચી ભુમિકા ભજવી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!