Thursday, May 2, 2024
HomeNewsહળવદ માઈનોર કેનાલમાં તોડફોડ કરનાર તત્વોથી ખેડૂતો પરેશાન: રજૂઆત કરવા છતાં કોઈ...

હળવદ માઈનોર કેનાલમાં તોડફોડ કરનાર તત્વોથી ખેડૂતો પરેશાન: રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતો એકઠા થયા

હળવદમાં આવેલ ધાંગધ્રા માઈનોર ડી ૧૯ કેનાલમાં પાણી ના પ્રશ્ને ખેડૂતો એકઠા થયા હતા. ત્યારે આ ૧૯ નંબરની કેનાલમાં આવારા તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હોઈ. ત્યારે ૨૦૦૦ થી વધુ ખેતી લાયક જમીન પાણી વિહોણી રહી જતી હોય અને તેમનો પાક ખરાબ થવા લાગ્યો હોઈ ત્યારે આ તમામ જમીનના ખેડૂતો માં રોષ જોવા મળ્યો હતો. ઉપરાંત આ અંગે ખેડૂતો દ્વારા કાર્યપાલક ઇજનેર સહિત અલગ અલગ લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી જોવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે હાલ ખેડૂતો ની પરિસ્થતિ કફોડી બની છે.

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!