Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરના મહિકા નજીક થયેલી હત્યાનાં બનાવનાં ચાર આરોપીઓનાં ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર

વાંકાનેરના મહિકા નજીક થયેલી હત્યાનાં બનાવનાં ચાર આરોપીઓનાં ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના મહિકાથી હોલમઢ જવાના રસ્તા પર ગત તા. ૨૦ ના રાત્રીના સુમારે ભાઈની હત્યાનો બદલો લેવા આરોપીઓએ બે યુવાન પર હુમલો કરી છરીના ઘા ઝીંકી રાહુલ આહીર નામના યુવાનની હત્યા કરી હતી તેમજ નીતિનને ઈજાઓ પહોંચાડી આરોપીઓ નાસી ગયા હતા જે પ્રકરણમાં પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો સહીત છ સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યા પ્રકરણમાં તપાસ ચલાવતા વાંકાનેર પીએસઆઈ આર. પી. જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે સઘન તપાસ ચલાવી આરોપીઓ એજાજ ઉર્ફે અજુ હનીફ પાયક, સોહિલ નુરમામદ મેમણ, નીજમુદીન નુરમામદ હોથી અને જુમાશા નુરશા શાહમદાર રહે ચારેય રાજકોટ વાળાને ઝડપી લીધા હતાં જે આરોપીને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!