Friday, April 26, 2024
HomeGujaratMorbiમાળીયા મી. ના માણાબા ગામે અગમ્ય કારણોસર સગીરાનું દાઝી જવાથી સારવારમાં દરમિયાન...

માળીયા મી. ના માણાબા ગામે અગમ્ય કારણોસર સગીરાનું દાઝી જવાથી સારવારમાં દરમિયાન મોત નીપજયું

માળીયા (મી.) ના માણાબા ગામે સગીરાનું દાઝી જવાથી સારવારમાં મોત નીપજ્યું હતું.માળીયાના માણાબા ગામે રહેતી નેહલબેન દાનાભાઈ પરમાર (ઉ.વ.૧૬) નામની સગીરા ગત તા.28 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આથી, સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. હાલ માળીયા મી. પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કારણ જાણવા આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!