Saturday, July 27, 2024
HomeGujaratઘરેથી ચાલ્યા ગયેલ છે:મોરબીના શિક્ષકનો પુત્ર કોઈને કીધા વગર ઘેરથી ચાલ્યા થયેલ...

ઘરેથી ચાલ્યા ગયેલ છે:મોરબીના શિક્ષકનો પુત્ર કોઈને કીધા વગર ઘેરથી ચાલ્યા થયેલ છે:કોઈને ધ્યાનમાં આવે તો જાણ કરવા અપીલ

મોરબીની જાણીતી નવયુગ શાળામાં શિક્ષક તર્રીકે ફરજ બજાવતા રામદેભાઈ ડાંગરના પુત્ર અર્જુનભાઈ આજે તા.3ના રોજ વહેલી સવારે કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા જતા પરિવારજનો ચિંતિત બન્યા છે, લાપતા થનાર અર્જુનભાઈ એક્સટર્નલમાં કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું તેમજ પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જતા રહ્યા છે ત્યારે જો કોઈને અર્જુનભાઈ અંગે જાણ થાય તો તુરંત જ મોબાઈલ નંબર 9998757402, 9727112555, 9879124795 ઉપર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!