Sunday, April 28, 2024
HomeGujaratરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રવિવારે હળવદ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ઉપસ્થિત રહેશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રવિવારે હળવદ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિરમાં ઉપસ્થિત રહેશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મોરબી જિલ્લાના એકદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યપાલ ની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન (ગુજરાત રાજ્ય) અને શ્રી નંદનવન નર્મદા સિંચાઈ સહકારી મંડળી વેગડવાવ, તાલુકો હળવદ દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ માર્કેટયાર્ડ ખાતે તા.૨૬/૦૯/૨૦૨૧ રવિવારના સવારે ૦૯:૦૦ કલાકે આ કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!