Saturday, April 27, 2024
HomeGujaratહળવદમાં અનાજ-કરિયાણાની દુકાનો બપોરે બે વાગ્યા બાદ રહેશે બંધ

હળવદમાં અનાજ-કરિયાણાની દુકાનો બપોરે બે વાગ્યા બાદ રહેશે બંધ

મોરબી જીલ્લામાં કોરોનાનો હાહાકાર વર્તાય રહ્યો છે ત્યારે હળવદમાં પણ કોરોનાના કેસો દિનપ્રતિદિન ઝડપથી વધી રહ્યા છે. કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને હળવદ અનાજ કરિયાણાના વેપારીઓએ બપોરે ૨ વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. જે મુજબ તા. ૧૨ થી ૧૯ એપ્રિલ દરમ્યાન અનાજ કરીયાણાની દુકાનો માત્ર બપોરે ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!