Thursday, April 25, 2024
HomeGujaratસજ્નપર નજીકના શ્રી નાના જડેશ્વર મંદિર તા. ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવા...

સજ્નપર નજીકના શ્રી નાના જડેશ્વર મંદિર તા. ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવા કરાયો નિર્ણય

મોરબી જીલ્લામાં કોરોનાનુું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સજનપર ગામ નજીક આવેલ શ્રી નાના જડેશ્વર મંદિર આગામી તા. ૩૦ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કોરોના સંક્રમણ વધતા નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) તા. ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે જેની દર્શનાર્થે આવતા તમામ ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!