Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ : નર્મદા કેનાલમાં નાહવા પડેલા યુવાનનું ડુબી જતાં મોત, મૃતદેહ મળ્યો

હળવદ : નર્મદા કેનાલમાં નાહવા પડેલા યુવાનનું ડુબી જતાં મોત, મૃતદેહ મળ્યો

મળતી માહિતી અનુસાર હળવદ હરી દર્શન હોટલ પાછળ આવેલ નર્મદા કેનાલમાં આજે સવારે મહેશભાઇ લાભુભાઇ હળવદીયા (ઉ.વ.40) નામનો યુવાન નાહવા ગયેલ હોય દરમ્યાન કોઈ કારણસર કેનાલ પાણીમાં ડુબી ગયો હતો. બનાવની જાણ થતાં ગ્રામજનો તથા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને હળવદ જીઆઇડીસી વિસ્તારની તરવૈયા ટીમની મદદથી યુવાનનાં મૃતદેહની ભાળ મેળવવા કવાયત હાથ ધરી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!