Saturday, April 20, 2024
HomeGujaratહળવદ : ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ કરાયું

હળવદ : ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના વિધાર્થીઓને વિનામૂલ્યે ફુલસ્કેપ ચોપડાનુ વિતરણ કરાયું

હળવદ ગૌલેકશ્વર મહાદેવ મંદિર ખાતે ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના ધોરણ ૧ થી કોલેજ સુધીના ભણતા વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ ફુલ સ્કેપ ચોપડાનું તારીખ ૧૦/૭/૨૦૨૧ અને તારીખ ૧૧/૭/૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૫ થી ૭ વાગ્યા સુધી વિતરણ ચાલુ રહેશે. જે સમય દરમ્યાન જ્ઞાતિજનોએ પોતાના ઘરમાં ભણતા દીકરા- દીકરીઓ માટે ફુલ સ્કેપ ચોપડા વિનામૂલ્યે લઈ જવા જણાવાયું છે. છેલ્લા પાંચ વર્ષથી વિનામૂલ્યે જ્ઞાતિના વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. જે દાતા પ્રદ્યુમનભાઈ તથા ગીતાબેન ચૌહાણ (હાલ અમેરિકા) વાળા તરફથી આપવામાં આવે છે. જ્ઞાતીના વિધાથીર્ઓને લાભ લેવા યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!