Thursday, April 18, 2024
HomeGujaratહળવદ : નવા માલણીયાદ ગામે આખલાએ હડફેટે લેતાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન...

હળવદ : નવા માલણીયાદ ગામે આખલાએ હડફેટે લેતાં ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા ગોવિંદભાઈ મોતીભાઈ પરમાર (ઉ.વ.૬૦) નામના વૃદ્ધને ગત તા. ૧૪ ના રોજ ગામમાં આખલાએ હડફેટે લેતા ઈજાઓ પહોંચી હોય જેથી હળવદ સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. હળવદ પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!