Sunday, May 12, 2024
HomeGujaratકોરોનાને પગલે હળવદનુ ઘુડખર અભ્યારણ અચોક્કસ મુદત સુધી બંધ

કોરોનાને પગલે હળવદનુ ઘુડખર અભ્યારણ અચોક્કસ મુદત સુધી બંધ

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે હળવદનુ ઘુડખર અભ્યારણ અચોક્કસ મુદત સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. કચ્છના નાના રણમા આવા અભ્યારણમાં અતિ દુર્લભ પ્રજાતિ ઘુડખરોની સંખ્યા વધુ છે. ત્યારે અન્ય જીલ્લાઓ અને વિદેશી પ્રવાસીઓ પણ આ અભયારણ્ય માં ઘુડખર જોવા આવતા મુલાકાતે આવતા હોય છે. કોરોના સંક્રમણ નિહાળનાર મુલાકાતીઓ અને પ્રાણીઓમાં ન ફેલાય તે માટે તકેદારીનાં ભાગરૂપે ઘુડખર અભ્યારણ અચોક્કસ મુદત સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!